લોહી જેવા જીવંત પ્રવાહીનું સર્જન એ કુદરતની કમાલ છે
લોહી જેવા જીવંત પ્રવાહીનું સર્જન એ કુદરતની કમાલ છે.હજી સુધી એનું ઉત્પાદન કરનાર ફેકટરી શરૂ થઇ નથી.લેબોરેટરીમાં એનું પ્રુથ્થકરણ થઇ શકે છે, સર્જન થઇ શકતું નથી.
નાડીના ધબકારા નસમાં વહેતા લોહીને આભારી છે.
હ્ર્દય નામનો પંપ શરીરમાં લોહીને ફરતું રાખે છે.એ પંપ રજા રાખતો નથી......
લોહીનું ભ્રમણ એટલે જીવન.એ ભ્રમણ અટકી જાય એટ્લે મ્રુત્યુ.
No comments:
Post a Comment