્રાપ્ત થતું નથી. જે પૂરા આત્મવિશ્વાસથી પરિશ્રમ કરે છે તે બધું મેળવીને જ રહે છે અને ક્યારેય નિરાશ થતો નથી. દરેક કાર્યના પ્રારંભે સફળતા હોય તે શક્ય નથી પણ સફળતા હશે જ એવી આશા રાખનારો માનવી સફળ જ થાય છે. જે આશાવાદી છે તેની પાસે સર્વસ્વ છે કેમ કે આ દુનિયા જ આશા પર ટકી છે. પુરુષાર્થ દરમિયાન તમારે સીમિત નિરાશા સ્વીકારવી પડે પણ તેની સામે અસીમિત આશા ક્યારેય ના છોડવી.
...સફળતા પ્રાપ્ત કરવા બીજાની સહાય કે બાહ્ય સાધન કરતાં તમારો આત્મવિશ્વાસ અધિક મદદરૂપ થાય છે.
No comments:
Post a Comment